Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

જેતપુરમાં વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં વિઠ્ઠલભાઈ રાદડિયા ની સ્મૃતિમાં અનેકવિધ સેવાકાર્યો નો ધમધમાટ

વિઠલભાઈ ના જીવન આધારિત પુસ્તક સાવજ નું કાળજુ ની 61 હજાર કોપી પ્રસિદ્ધ કરી રેકોર્ડ બનાવ્યો : 35 થી વધુ રક્ત દાન કેમ્પ થી 7000 જેટલી બોટલો એકત્રિત

જેતપુર : જેતપુરમાં વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં વિઠ્ઠલભાઈ રાદડિયા ની સ્મૃતિમાં અનેકવિધ સેવાકાર્યો નો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.વિઠલભાઈ ના જીવન આધારિત પુસ્તક સાવજ નું કાળજુ ની 61 હજાર કોપી પ્રસિદ્ધ કરી રેકોર્ડ બનાવ્યો છે. 35 થી વધુ રક્ત દાન કેમ્પ થી 7000 જેટલી બોટલો એકત્રિત કરવામાં આવી છે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી નું રાજ્ય મંત્રી અને વિઠ્ઠલભાઈ રાદડિયા ના પુત્ર જયેશભાઇ રાદડીયા અને આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું જે તસવીરમાં નજરે પડે છે. (તસવીર : અહેવાલ કેતન ઓઝા જેતપુર)

 

(4:24 pm IST)