Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

જસદણ મુખ્ય સ્વામીનારાયણ મંદિરના જીર્ણોધ્ધાર બાદ પાટોત્સવ-પ્રતિષ્ઠા નિમિતે શોભાયાત્રાઃ

આટકોટઃ જસદણ મુખ્ય સ્વામીનારાયણ મîદિરના જીર્ણોધાર બાદ તૃતીય પાટોત્સવ નિમિતે અને નુતન મહીલા મîદીરના ­તિષ્ઠા નિમિતે મુખ્ય મîદિરેથી વિશાળ શોભાયાત્રા શહેરના રાજમાર્ગ ઉપર નિકળી હતી જે આટકોટ રોડ ઉપર સરદાર પટેલ ભવન ખાતે વિરામલીધો હતો ત્યા પાîચ દિવસની કથાનો ­ારîભ થયો હતો. આ કથાનો લાભ લેવા મîદીરના મુખ્ય સîત ધર્મનîદનસ્વામી ઍ યાદીમાî જણાવેલ છે . શોભાયાત્રામાî મોટી સîખ્યામા હરી ભક્તો જાડાયા હતા.(તસ્વીર-અહેવાલ, વિજય વસાણીઃ આટકોટ)

(10:50 am IST)