Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

સોમનાથ મંદીરના ઇતિહાસમા પહેલીવાર કારતકી પૂનમની મહાપૂજા -આરતીમા ભાવિકો નહિ હોઇ

રાત્રે 12: 30 વાગ્યે પૂનમની મહાપૂજા અને ત્યારબાદ પૂનમ ની મહાપૂજાની મહાઆરતી થશે

સોમનાથ મંદીર ના ઇતિહાસ મા પહેલીવાર કારતકી પૂનમની મહાપૂજા આરતીમા ભાવિકો નહિ હોઇ. કોરોનાની મહામારીથી સોમનાથનો કારતકી પૂનમ નો મેળો રદ થયો છે. આજે રાત્રે 12: 30 વાગ્યે પૂનમની મહાપૂજા અને ત્યારબાદ પૂનમ ની મહાપૂજાની મહાઆરતી  થશેં

સોમનાથમા અગાઉ કારતકી પૂનમનો મેળો રદ હતો પણ મધરાત્રીની મહાપૂજા અને આરતી તો  ક્યારે બંધ નથી રહી. આજે મધરાત્રે  ભાવિકો વિનાની મહાપૂજા અને મહાઆરતી સોમનાથમા થશે.

(3:59 pm IST)