Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

સોમનાથ મંદિર માટે હવે આજીવન નવા અધ્યક્ષની પસંદગી થશે ?

સોમનાથ મંદિર ટ્રસ્ટમાં નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઇ શાહ સહિત ૮ બોર્ડ સભ્યો છે.  કેશુભાઈના નિધનથી ખાલી પડેલ પોસ્ટ હવે  ભરવાની રહેશે. મોરારજીભાઈ દેસાઇ અને ઘણા કોંગ્રેસીઓએ પણ મંદિર માટે  સેવા આપી છે. હવે તેનું ભગવાકરણ થયું છે. સોમનાથ ટેમ્પલ બોર્ડ હવે સંભવત: આજીવન નવા અધ્યક્ષની પસંદગી કરશે. (શીલા ભટ્ટનું ટવિટ)

(11:43 pm IST)