Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

અકિલા રઘુવંશી પરિવાર દ્વારા નવરાત્રી મહોત્‍સવ ૨૦૨૨માં ઉપલેટાની સહારા બની પ્રિન્‍સેસ

ઉપલેટા  : રાજકોટ દ્વારકેશ હાઈર્ટ માં રહેતા કપિલકુમાર લલીતભાઈ નથવાણીની પુત્રી સહારાબેન નથવાણી અકિલા રઘુવંશી પરિવાર દ્વારા નવરાત્રી મહોત્‍સવ ૨૦૨૨માં પ્રથમ નોરતામાં પ્રિન્‍સેસ થયેલ છે. આયોજક તરફથી ટ્રોફી સન્‍માનિત કરવામાં આવેલ હતી.(તસ્‍વીર-અહેવાલ : કળષ્‍ણકાંત ચોટાઈ ઉપલેટા)

(11:49 am IST)