Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

અમરાપુર ગૌસંવંર્ધન યાત્રાનું સ્‍વાગત

આટકોટ : અમરાપુર માં રાજસ્‍થાન થી ગૌસંવર્ધન અને પદયાત્રા નું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું  નવ હજાર થી વધુ ગામો માં પદયાત્રા કરનાર સાધ્‍વી શબલા ગોપાલ સરસ્‍વતી ચારૂદીદી નું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું   ગાય નું રક્ષણ કરવું વળક્ષો નું જતન કરવું ધરતી માતાનું રક્ષણ કરવું પદયાત્રા માં કામધેનુ ગાય સાથે આવતા ભક્‍તો ગાય માતા નાં દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી સાધ્‍વી દ્વારા ગાય માતા વિષે પ્રવચન આપ્‍યું હતું.

(11:43 am IST)