Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 32 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 32 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 17 કેસ, ગ્રામ્યમાં 1 કેસ, કેશોદમાં 5 કેસ, ભેસાણ , મેંદરડા અને વંથલીમાં 2-2 કેસ, માણાવદર, માંગરોળ અને વિસાવદરમાં 1- 1 કેસ નોંધાયો

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 32 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 32 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા 32 પોઝિટિવ કેસમાં જૂનાગઢ  સિટીમાં 17 કેસ, ગ્રામ્યમાં 1 કેસ, કેશોદમાં 5 કેસ, ભેસાણ , મેંદરડા અને વંથલીમાં 2-2 કેસ, માણાવદર, માંગરોળ અને વિસાવદરમાં 1- 1 કેસ નોંધાયોછે 

(9:28 pm IST)