Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

સાવરકુંડલામાં ૩ ફેબ્રુઆરીથી મોરારીબાપુની રામકથા

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને આમંત્રણ

સાવરકુંડલા તા. રર : શહેરના લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરમાં તમામ પ્રકારની સારવાર સંપૂર્ણ નિઃશુલ્ક આપવામાં આવે છે

આરોગ્ય મંદિરના લાર્ભો આગામી તા.૩/ર થી ૧૦/ર સુધી મોરારીબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.

આરોગ્ય મંદિર માટે જોઇએ રહેલ રામકથામાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને કથાના આયોજકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે

આ તકે સંસ્થાના ઉપપ્રમુખ ડો. માનસેતા ટ્રસ્ટી અરવિંદભાઇ વસંત-ભરતભાઇ જોષી-રાજુભાઇ બોરીસાગર સાથે સાંસદ કાછડીયા-ધર્મેન્દ્ર ચૌહાણ હાજર રહ્યા હતા.

(3:42 pm IST)