Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

જૂનાગઢમાં સોરઠીયા વાણંદ જ્ઞાતિનો સરસ્‍વતી સન્‍માન સમારોહ

જૂનાગઢ : જૂનાગઢ ખાતે શ્રી સોરઠીયા વાણંદ જ્ઞાતિ નો તેજસ્‍વી તારલાં ઓને સન્‍માનિત કરતો કાર્યક્રમ સરસ્‍વતી સન્‍માન સમારોહ ગાંધીગ્રામ ખાતે આવેલ એમ આઈ એમ. એ હોલ ખાતે યોજાઇ ગયો. જેમાં ગૌ માતાનું પૂજન કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં મંચસ્‍થ રાજકીય મહાનુભાવો ની સાથે સંતો તેમજ સોરઠીયા વાણંદ સમાજ નાં પ્રમુખ બિપિન ભટ્ટી, રાજુભાઈ ચુડાસમા, મંત્રી,, વિજય ચુડાસમા, ધનશુખ ભાઈ ચુડાસમા, ભદ્રેશ ભાઈ પરમાર, હિતેષભાઇ, પરમાર સહીત પ્રેરણા ધામ નાં લાલજી બાપુ, ભરત બાપુ ભીખાભાઇ જોશી,અમિતભાઇ પટેલ, મનશુખ ભાઈ વાજા, નાગભાઈ વાળા, જેઠા ભાઈ પાનેરા, આરતીબેન જોશી સહીત વાણંદ સમાજનાં હોદેદારો ઉપસ્‍થિત રહ્યાં હતાં.(તસ્‍વીર-અહેવાલ : વિનુ જોષી જૂનાગઢ)(

(12:36 pm IST)