Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

ધોરાજીમા પાવરીયાપરામાં રહેતા યૂવાને ઝેરી દવા પી લેતા મોત

ધોરાજી :ધોરાજી મા પાવરીયાપરામાં રહેતા યૂવાને ઝેરી દવા પીલેતા મોત નિપજયૂ છે
 આ બનાવ અંગે પોલીસે તપાસ  હાથ ધરી છે
  આ અંગે મળતી વિગતો એવા પ્રકારની છે કે ધોરાજીના પાવરીયાપરામાં રહેતા અશ્ર્વિનભાઈ ભનુભાઈ  (ઉ.37) કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પીજતા કરુણ મોત થતાં તેની ડેડબોડી ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે પીએમમાં આવતા આ બનાવ અંગે બીટ જમાદાર પ્રદીપભાઈ બારોટે પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

(6:05 pm IST)