Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

શનિવારે અરવિંદ કેજરીવાલ જુનાગઢમાં સભા ગજવશે

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૭

            દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમ અરવિંદ કેજરીવાલ તા. 1 ઓક્ટોબરને શનિવારે જૂનાગઢ ની મુલાકાતે આવી રહયા છે.

           જૂનાગઢમાં પ્રથમ વખત આવી રહેલા અરવિંદ કેજરીવાલ જુનાગઢ ખાતે જાહેર સભા પણ સંબોધશે. અને લોકો સાથે સંવાદ કરશે તેમ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ચેતનભાઇ ગજેરા એ જણાવ્યું છે

 

(1:45 pm IST)