Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

જામનગરના ધીરેનભાઈ માણેક પરિવાર દ્વારા દ્વારકાધીશના મુખ્‍ય પટરાણી માં રૂક્ષ્મણી માતાજી ને ૩.૨૫ તોલાનો સોનાનો હાર અર્પણ

 દ્વારકા : નવરાત્રીના પ્રથમ દિવસે આજે  પ્રથમ નોરતાએ   જામનગરના ધીરેનભાઈ ભીખુભાઈ માણેક પરિવાર દ્વારા દ્વારકાધીશ ના મુખ્‍ય પટરાણી રૂક્ષ્મણી  માતાજીને સોનાનો ૨૨ કેરેટ ગોલ્‍ડ હાર ૩,૨૫ તોલાનો અર્પણ કરવામાં આવેલ છે.( અહેવાલ : વિનુભાઈ સામાણી, તસવીર : દીપેશ સામાણી દ્વારકા)

(11:42 am IST)