Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

જામનગરમાં પિન્‍ક ફાઉન્‍ડેશન દ્વારા આયુષ્‍યમાન તથા ઇ-શ્રમ કાર્ડ કેમ્‍પ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૨૭ : પિન્‍ક ફાઉન્‍ડેશન દ્વારા દર શનિવારના રોજ આયુષ્‍યમાન કાર્ડ તથા ઇ-શ્રમ કાર્ડના કેમ્‍પ અલગ અલગ વિસ્‍તારમાં રાખવામાં આવે છે. અત્‍યાર સુધીમાં ૨૦૦થી વધુ લોકોએ આ કેમ્‍પનો લાભ લીધેલ છે અને હુજ પણ દર શનિવાર આ કેમ્‍પ ચાલુ જ રહેશે.

(1:29 pm IST)