Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

ગિરનાર શ્રી અંબાજી માતાજીના સાનિધ્યમાં ઘટસ્થાપન

જુનાગઢઃ ગીરીવર ગિરનારની ટોચ ઉપર બિરાજમાન જગતજનની માં અંબાજીના સાનિધ્યમાં આજે આસો નવરાત્રી ના પ્રથમ નોરતે વહેલી સવારે ઘટસ્થાપન સાથે માતાજીનો વિશેષ શ્રૃંગાર પૂજા અર્ચન અને આરતીમાં ભાવિકોએ ભાગ લીધો હતો. મંદિર ટ્રસ્ટના મહંત શ્રી મોટા પીરબાવા તનસુખગીરી બાપુની નિશ્રામાં આજથી આસો નવરાત્રી મહોત્સવનો મંગલ પ્રારંભ થયો હતો અને ભાવિકોએ પણ માતાજીના દિવ્ય દર્શન કરી ધન્ય બન્યા હતા. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(1:47 pm IST)