Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

રાજયસભાના સાંસદ પરિમલભાઇ નથવાણીના સાસુનુ જામનગરમાં અવસાન

જામનગર : સ્‍વ. ગોકલદાસ ચત્રભુજ બરછા (જામખંભાળીયા વાળા) ના ધર્મપત્‍ની ગં. સ્‍વ. મંજૂલાબેન ગોકલદાસ બરછા (ઉ.વ.૯ર) તે અરૂણભાઇ, સ્‍વ. જયંતભાઇ, સ્‍વ. મહેશભાઇ, કિશનભાઇ તથા જયશ્રીબેન (વર્ષાબેન પરિમલભાઇ નથવાણી)ના માતુશ્રી તેમજ ગોરધનદાસ કેશવજીભાઇ મજીઠીયાના સુપુત્રી તથા રાજયસભાના સાંસદ પરિમલભાઇ નથવાણીના સાસુ શ્રીજીચરણ પામ્‍યા છે.
સદ્‌્‌ગતની સ્‍મશાનયાત્રા આજે ગુરૂવારે તા. ર૬ ના રોજ બપોરે ૧ર વાગ્‍યે કિશનભાઇ બરછાના (૩૦૩, સોહમ એવેન્‍યુ, પંચવટી સોસાયટી, જામનગર) ખાતેના નિવાસ સ્‍થાનેથી નીકળી હતી

 

(11:56 am IST)