Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

જામજોધપુર પંથકમાંથી સગીરાનું અપહરણ

જામજાધપુર,તા. ૨૪ : તાલુકાના પાટણ ગામની સગીર વયની પુત્રીને લલચાવી ફોસલાવી વાલીપણામાંથી લઇ જતા પોલીસે કલમ ૩૬૩-૩૬૬ મુજબ ગુન્હો દાખલ કરેલ છે. ફરીયાદી દ્વારા મેવાસા આંબરડી ગામના ભાવેશ નાનજીભાઇ ચૌહાણ ભગાડી ગયો હોવાની પોલીસમાં શંકા દર્શાવી છે.

(11:31 am IST)