Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

જામનગર શહેરમાં કોરોનાના નવા 37 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 30 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર :જામનગર  શહેરમાં આજે કોરોનાના નવા 37 પોઝીટીવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 30 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 178 એક્ટિવ કેસ છે મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં 90207 સેમ્પલ લેવાયા છે 

(5:55 pm IST)