Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 25 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 25 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 25 પોઝીટીવ કેસ  નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 25 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 62 એક્ટિવ કેસ છે મૃત્યુઆંક 14 છે , અત્યાર સુધીમાં 1,00,307 સેમ્પલ લેવાયા છે

 

(6:26 pm IST)