Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના દયાભાભી જામનગરમાં: સહપરિવાર વિશોત માતાજીના દર્શન કરી ધન્ય થયા

જામનગર : સુપ્રસિધ્ધ ટી.વી. સિરીયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના દયાભાભી એટલે કે દિશા વાંકાણીએ તેમના પતિ તથા પુત્રી સહિત પરિવારજનો સાથે શ્રી નાગેશ્વર મંદિરમાં શ્રી વિશોત માતાજીના દર્શન કરી ધન્ય થયા હતા તે પ્રસંગની તસ્વીરો. (તસ્વીર - અહેવાલ : મુકુંદ બદિયાણી, જામનગર)

(12:37 pm IST)