Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍મા સીરીયલના ‘દયાભાભી' જામનગર નાગેશ્વર મંદિરે શ્રી વિશોત માતાના મંદિરે સજોડે દર્શનાર્થે પધાર્યા

જામનગર : ગુજરાતી સીરીયલ તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍મા ના  દયાભાભી તેમના પતિ તથા પુત્રી સાથે જામનગર પધાર્યા હતા. જામનગરમાં આવેલ નાગેશ્વર મંદિરે આવી મંદિરમાં રહેલ શ્રી વિશોત માતાના મંદિરે સજોડે પુત્રી સાથે દર્શન કર્યા હતા. તે પ્રસંગની તસ્‍વીરો

(10:10 pm IST)