Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

પૂ. હરિચરણદાસ બાપુને ૨૦૧૭નો દેવર્ષિ એવોર્ડ અર્પણ કરતા પૂ.ભાઈશ્રી

પૂ. હરિચરણદાસ બાપુને ગઈકાલે હરિમંદિર ખાતે સાંદિપની આશ્રમ, પોરબંદર દ્વારા ૨૦૧૭નો દેવર્ષિ એવોર્ડ પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે અર્પણ કરાયેલ. સાથે પ્રશસ્તીપત્ર તથા રૂ.૫૧ હજારનો ચેક પણ અપાયેલ. આ તકે કેન્દ્રીય મંત્રી શ્રી પરસોતમભાઈ રૂપાલા, પૂ. ભારતીબાપુ (જૂનાગઢ), પૂ. દેવીપ્રસાદ બાપુ (જામનગર), મોહનભાઈ પટેલ, ડો. વિજયભાઈ પંડ્યા, નિતિનભાઈ રાયચુરા, બજરંગલાલજી કાપડીયા (મુંબઈ), નટવરલાલ દેસાઈ (મુંબઈ) વગેરે હાજર રહ્યા હતા. જે નજરે પડે છે. (કિશોરભાઈ ઉનડકટના સૌજન્યથી)(૩૭.૮)

 

(11:53 am IST)