Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

મોરબીમાં પ્રેરક પ્રમાણિકતા

 મોરબી :  શનાળા રોડ પર ડો. બી કે લહેરૂના દવાખાના નજીક પરશુરામધામ પ્રમુખ ભુપતભાઈ પંડ્યાનું પાકીટ ખોવાયું હતું જેમાં ૧૦ હજાર રોકડ ઉપરાંત મહત્વના કાગળો હતા જે પાકીટ મગનભાઈ ભટ્ટાસણાને મળ્યું હતું અને પાકીટના મૂળ માલિક ભુપતભાઈ પંડ્યાનો સંપર્ક કરી ખરાઈ કરીને પાકીટ પરત કર્યું હતું અને પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું તે તસ્વીર.

(1:22 pm IST)