Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળા યથાવત : પ તાલુકામાં ઝાપટા : અમરેલીમાં ધોધમાર

રાજકોટ, તા. ર૧ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર વાદળછાંયુ વાતાવરણ યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે પ તાલુકામા ઝાપટા પડયા છે.

જેમાં જાફરાબાદ, પાલીતાણા, મહુવા, શિહોર, ગોંડલમાં ઝાપટા વરસ્યા છે.

અમરેલી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી : અમરેલીમાં બપોરના ર.૩૦ વાગ્યાથી ધોધમાર વરસાદ વરસતા લોકોને બફારામાંથી રાહત મળી છે. 

(3:48 pm IST)