Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

મનસુખભાઇ માંડવીયા જુનાગઢ પ્રદિપભાઇ ખીમાણીનાં નિવાસસ્થાને

જુનાગઢ : કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ જન આશીર્વાદ યાત્રા દરમિયાન જુનાગઢ મુકામે ભાજપ અગ્રણી પ્રદીપભાઇ ખીમાણીના નિવાસ સ્થાને ખીમાણી પરિવાર સાથે મુલાકાત કરી હતી. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા-જુનાગઢ)

(12:56 pm IST)