Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

મોરબીના પૂજ્ય શ્રી કેશવાનંદબાપુ વેદવિદ્યાલય ખાતે ઋષીકુમારોએ યોગ કર્યા.

મોરબીના બેલા પાસે આવેલા પૂજ્ય શ્રી કેશવાનંદ બાપુના ખોખરા હનુમાન આશ્રમે પુ. કનકેશ્વરી માતાજી દ્વારા વર્તમાન સમયમાં સાસ્ત્રો, વેદ ઉપનિષદના જ્ઞાનની ખુબ જરૂર જમતા આશ્રમ ખાતે ઋષિકુમારો માટે ખાસ વેદના અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે. અને વિદ્વાન શાસ્ત્રીઓ દ્વારા અંદાજે ૧૫૦ જેટલા ઋષીકુમારો અહીં વેદનો અભ્યાસ કરી રહ્યા છે.પૂ. માતાજી દ્વારા આ ઋષિકુમારો માટે રહેવા જમવા સહિત તમામ વ્યવસ્થા પુરી પાડવામાં આવી રહી છે.
આંતરરાષ્ટ્રીય યોગદિવસ પર અહીં ઋષીકુમારો પણ યોગમાં જોડાયા હતા

(11:10 pm IST)