Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

લોધીકા તાલુકાના ગ્રામજનો કોરોનાને મહાત આપવા કટ્ટીબંધ્ધઃ સ્વૈચ્છિક લોકડાઉન

રાજકોટઃ લોધીકા તાલુકાના ગ્રામજનો કોરોનાનું સંક્રમણ રોકવા કટ્ટીબદ્ધ બન્યાછે. અને તમામ ગામના લોકોએ દરરોજ માત્ર સવારે ૮ થી ૧૦ વાગ્યા સુધીજ બઝારો ખુલ્લી રાખી ત્યારબાદ આખા દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન શરૂ કરી દીધું છે. તસ્વીરમાં બઝાર સજજડ બંધ નજરે પડે છે. ઇન્ચાર્જ મામલતદાર રાણાવસિયાની અપીલને માન આપી અને ગ્રામજનોએ અનુકરણીય સ્વૈચ્છિક લોકડાઉન પાળવાનું શરૂ કરી અને કોરોનાને મહાત આપવા કટ્ટીબંધ્ધ દાખવી છે.

(12:08 pm IST)