Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

સ્વચ્છ જામનગર મહોત્સવ

જામનગર : સ્વચ્છ ભારત મિશન, સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૧ અંતર્ગત સ્વચ્છ જામનગર મહોત્સવ અનુસંધાને વોર્ડ નં.૧૦ સ્વામીનારાયણનગર સોસાયટીના રહેવાસીઓ દ્વારા જન જાગૃતિ કાર્યક્રમની શહેરમાં શરૂઆત કરવામાં આવેલ છે. આ તકે મેયરશ્રી તથા વોર્ડ નં.૧૦ના મ્યુની. સભ્યશ્રીઓની હાજરીમાં સોસાયટી દ્વારા સ્વચ્છતા શપથ તથા સ્વચ્છતા અંગેનું શેરી નાટક પણ પ્રસ્તુત કરવામાં આવેલ છે. સોસાયટી દ્વારા શહેરીજનોને ભીના તથા સુકા કચરાને અલગ અલગ રાખી ડોર ટુ ડોર કલેકશન વાહનમાં આપવા અપીલ કરેલ છે.

(12:46 pm IST)