Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

દ્વારકાધીશજી બન્યા ભગવાન લક્ષ્મી નારાયણ સ્વરૂપ

પુરૂષોતમ માસમાં છેલ્લા ત્રણ દિવસમાં રોજેરોજ યોજાયા કુંડલા ભોગદર્શન

(વિનુભાઇ સાંમાણી દ્વારા) દ્વારકા તા.૧૭ : દ્વારકાધીશ મંદિરમાં લોક ડાઉન કોરોના કાળ હળવો થતા પવિત્ર પુરૂષોતમમાં ભાવિકોની આવક વધતી છે તો સાજેજ ધ્વજાજી મનોરથ અને મહાભોગના ઉત્સવોમાં પણ વધારો થયો છે.

ગઇ કાલે પવિત્ર પુરૂષોતમ માસ નિમિતે ભગવાન શ્રી દ્વારકાધીશજીને પુજારી નેતાજી પરિવાર દ્વારા અર્ધલક્ષ્મીજી અને નારાયણ સ્વરૂપના અલૌકીક દર્શન ભાવિકોને કરવાયા હતા. (તસ્વીરઃ દિપેશ સમાણી દ્વારકા)

(11:53 am IST)