Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

સુરેન્દ્રનગર જિલ્લામાં ઉકાળા અને ટેબલેટનું વૃધ્ધાશ્રમ પ્રજ્ઞાચક્ષુ જેવી સંસ્થામાં વિતરણ

વઢવાણ : સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણ અટકે તે હેતુથી જિલ્લામાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી લોકો કામે લાગ્યા છે ત્યારે જોરાવનગર ખાતે આવેલસુવિધા ફ્લેટ પરિવાર જોરાવરનગર ના સયુંકત ઉપક્રમે કોરોના પ્રતિરોધક આયુર્વેદિક ટેબ્લેટ નું વિતરણ અંધાશ્રમ, લલિતા બેન વૃદ્ઘાશ્રમ, અને પ્રજ્ઞાચક્ષુ જેવી સંસ્થા ઓ માં કરવામાં આવ્યું હતુ.

(11:28 am IST)