Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

પોરબંદરઃ છેલાવડા પરિવારમાં યજ્ઞોપવિત

આદિત્‍યાણા, તા.૧૯: આદિપુર કચ્‍છ નિવાસી મયુરભાઇ નરેન્‍દ્રભાઇ છેલાવડા તથા ભાવિકાબેનના સુપુત્ર ચિ.મંથન અને વિશાલભાઇ નરેન્‍દ્રભાઇ છેલાવડા તથા હિરલબેનના સુપુત્ર ચિ.ભવ્‍ય, ચિ.જયના શુભ યજ્ઞોપવિત સંસ્‍કાર તા.૨૦ને શુક્રવારના રોજ પોરબંદર બડોઇ બ્રાહ્મણ વંડી કોળાવાળ ખાતે નિરધારેલ છે.

(10:24 am IST)