Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

જામનગર શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : નવા 324 પોઝિટિવ કેસ નોંધાયા: વધુ 109 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે, નવા 324 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 109 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે , હાલમાં મૃત્યુઆંક 24 છે, અત્યાર સુધીમાં કુલ 2,94,382 સેમ્પલ લેવાયા

(6:45 pm IST)