Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

જામનગર શહેરમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી : વધુ એક દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો છે આજે કોરોનાનો નવો એકપણ કેસ નોંધાયો નથી,જયારે  છેલ્લા 24 કલાકમાં એક દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે ,અત્યાર સુધીમાં કુલ 4.49.871 સેમ્પલ લેવાયા છે

(8:23 pm IST)