Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

જુનાગઢ ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા એમ.એસ.સી.(માઇક્રો)સેમ.૩,એમ.એસસી (એચ.એસ) સમે.૩ અને એમ.એસ.સી.(કેમેસ્ટ્રી)સેમ-૩નું પરિણામ જાહેર

જુનાગઢ તા.૧૭: ભકતકવિ નરિંંસહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ દ્વારા ઓકટો.નવે-૨૦૧૭માં લેવાયેલ એમ.એસસી (માઇક્રો) સેમ.૩, એમ.એસસી (એચ.એસ), સેમ.૩ અને એમ.એસ.સી(કેમેસ્ટ્રી) સેમ-૩નું પરિણામ આજરોજ જાહેર થયું છે જેમાં એમ.એસસી (માઇક્રો) સેમ-૩, એમ.એસસી (હોમ સાયન્સ) સેમ.૩નું ૧૦૦ ટકા તથા એમ.એસ.સી. (કેમેસ્ટ્રી)સેમ.૩નું ૭૫ ટકા જેટલું ઉજળું પરિણામ આવેલુ છે. ઉતિર્ણ થયેલા સર્વે વિદ્યાર્થીઓને કુલપતિશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.(૧.૪)

(1:47 pm IST)