Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

ગોંડલના ત્રાંકુડામાં કૈવલયમ જોશી દ્વારા બેરોજગારોને માર્ગદર્શન

 રાજકોટઃ ત્રાંકુડામાં ગોંડલ તાલુકા  બરોજગારી નાબુદી અભિયાન માટે ગ્રો સેન્ટર અને કૈવલયભાઇ જોષી ૮૦૦૦૫ ૧૦૮૭૦  દ્વારા ગ્રામસભામાં પ્રા.લી. કંપનીમાં  બેરોજગાર યુવા ભાઇઓ બહેનોને પગાર ૧૦ હજાર થી  વધુની નોકરી કઇ રીતે મળે એ ઉપર   સંપુર્ણ માર્ગદર્શન તથા પ્રાથમીક માહિતી આપવામાં આવી હતી આ તકે ત્રાંકુડા ગામનાં સરપંચ શ્રી ચેતનભાઇ અમૃતિયા, ઉપ સરપંચ અને ગ્રામ પંચાયતની આખી કમિટી અને ત્રાંકુડા ગામનાં પ્રજાજનો એ હાજરી આપી હતી.

(11:20 am IST)