Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

જૂનાગઢ ઝાંઝરડા રોડ સ્‍થિત ખેતલીયા દાદાની જગ્‍યામાં નાગપંચમીની ઉજવણી

(વિનુજોષી દ્વારા) જૂનાગઢ તા.૧૮ ઝાંઝરડા રોડ પર આવેલ ખેતલીયા દાદા મંદિર આનંદ આશ્રમ ખાતે મહંત પુરાજભારતીબાપુ દ્વારા નાગપંચમીની ઉજવણી કરવામાં આવી હતી

જેમાં સવારથી યજ્ઞ અને સંત ભોજનનું આયોજન કરાયુ હતુ જેમાં ભારતી આશ્રમના પુમહાદેવભારતી બાપુ અવધુત આશ્રમના પુમહાદેવગીરીબાપુ મેદરડા ખાખી મઢી રામજી મંૅદિરના મહંત સુખરામદાસજીબાપુ સહિતના સંતો મંહંતો અને ભાવિકો ઉપસ્‍થિત રહયા હતા.

(11:56 am IST)