Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

ભાવનગર શહેરમાં કોરોના ૩ કેસ : ૩૫ દર્દીઓ ડિસ્‍ચાર્જ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૮: ભાવનગર શહેરમાં કોરાનાના ૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. ભાવનગર ગ્રામ્‍યમાં કોઈ કેસ નોંધાયો નથી. ભાવનગર શહેરમાંથી ૨૪ અને ભાવનગર ગ્રામ્‍ય માંથી ૧૧ દર્દી સહિત આજે કુલ ૩૫ દર્દીઓ ડિસ્‍ચાર્જ થયેલ છે. હવે ભાવનગરમાં કોરોનાના એક્‍ટિવ દર્દીઓની સંખ્‍યા ૨૯ રહેવા પામી છે.

 

(10:44 am IST)