Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

જામનગરનો પાબારી હોલ કોરોનાની મહામારી ને લઈને અનિશ્ચિત સમય માટે તા.૨૦મીથી બંધ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગરતા.૧૮ જામનગરનો પાબારી હોલ કોરોનાની મહામારી ને લઈને  અનિશ્ચિત સમય માટે તા.૨૦મીથી બંધ કરવામા આવશે.

     તળાવની પાળ ઉપર આવેલા પાબારી હોલમાં માઠા પ્રસંગે ઉઠમણા, બેસણા યોજાય છે.ટ્રસ્ટી વજુભાઈ પાબારીએ 20 જાન્યુઆરી થી અનિશ્ચિત કાળ માટે બંધ કરાયાની કરી જાહેરાત કરી છે.

(11:43 am IST)