Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 5 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે  કોરોનાના નવા 5 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 32 એક્ટિવ કેસ છે મૃત્યુઆંક 14 છે અત્યાર સુધીમાં 1,16,669 સેમ્પલ લેવાયા છે
 

(8:32 pm IST)