Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

વડાપ્રધાનનાં પ્રયત્નોથી અમે લોકો સહી સલામત પરત ફર્યાનો રાજીપો છેઃ જામનગરમાં મિડીયા સાથે વાત કરતા ભારતીય દૂતાવાસનાં રૂદરેન્દ્ર તન્ડો

જામનગર : કાબુલથી જામનગર એરફોર્સ પર ખાસ ભારતીય વાયુસેનાનું સી-૧૭ એરક્રાફટ આવી પહોંચ્યું હતું. આ વિમાનમાં આવેલા દૂતાવાસના રૂદરેન્દ્ર તન્ડોને તમામ ઘટનાક્રમની મીડિયા સમક્ષ આપવીતી પણ વર્ણવી હતી અને ભારત સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સતત પ્રયત્ન અને દેશના લોકોની ચિંતાને લઇને તેઓએ પરત ફર્યાનો રાજીપો પણ વ્યકત કર્યો હતો. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીર :- કિંજલ કારસરીયા, જામનગર) 

(3:35 pm IST)