Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે, નાગરવેલના પાનના શણગાર દર્શન

 વાંકાનેરઃ બોટાદ જિલ્લા ના જગ વિખ્યાત સૌનું આસ્થાનું પ્રતિક એવા સાળંગપુરધામમાં આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર ખાતે આજે પવિત્ર શ્રાવણમાસના મંગળવારના રોજ દાદાના નિજ મંદિર માં અદભુત 'નાગરવેલના પાનના શણગાર દર્શન' રાખેલ છે આજે શણગાર આરતી પૂજય શાસ્ત્રીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામીજીએ ઉતારેલ હતી આવતીકાલે પવિત્ર એકાદશીના શણગાર દર્શન રાખેલ છે જે યાદી કોઠારી સ્વામીશ્રી વિવેક સાગરદાસજી સ્વામીજી તેમજ સ્વામીશ્રી ડી.કે.સ્વામીજીની યાદીમાં જણાવાયું છે. 

(2:52 pm IST)