Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

સાવરકુંડલામાં અટલજીને પુષ્પાંજલીઃ સાવરકુંડલા

પૂર્વ પ્રધાનમંત્રી 'ભારત રત્ન' પ્રેરણા સ્તોત્ર સ્વ. અટલબિહારી બાજપાઈ જીની પુણ્યતિથિ પર પૂર્વ કૃષિમંત્રી વી.વી. વઘાસીયાના કાર્યાલય ઉપર શ્રદ્ઘાંજલિ કાર્યક્રમમાં સાવરકુંડલા નગરપાલિકાના કાઉન્સીલરો તથા ભાજપ કાર્યકરો વી.વી. વઘાસિયા તથા કમલેશભાઈ કાનાણી ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી, હસુભાઈ ચાવડા, જીગ્નેશભાઈ ટાંક, પ્રતિકભાઇ નાકરાણી, કાંતિભાઈ ગોહિલ કમલેશભાઈ રાનેરા, હરી દાદા ઠાકર, જીતુભાઈ ભટ્ટ, પિયુષભાઈ મશરૂ, રમેશભાઈ ચૌહાણ, કેશુભાઈ ચુડાસમા, કેશુભાઈ બગડા, કરશનભાઈ આલ, અશોકભાઈ કવા, અશોકભાઈ બોરીસાગર, મંગળુ મામા વાળા, ચંપુભાઈ ધાધલ, વસંત દાદા ત્રિવેદી, મેહુલભાઈ ત્રિવેદી, અજયભાઈ ખુમાણ, મનસુખભાઈ લાડવા, અલ્પેશભાઈ સહારા વાળા વગેરે કાર્યકરોએ શ્રદ્ઘા સુમન અર્પણ કર્યા હતા એમ કાર્યાલય મંત્રીશ્રી જીતુભાઈ ભટ્ટની યાદી જણાવે છે.(તસ્વીર, અહેવાલઃ દિપક પાંધી, ઇકબાલ ગોરીઃ સાવરકુંડલા)

(1:25 pm IST)