Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

વિજયભાઇની મુલાકાતે સોમનાથ રાજપૂત સમાજના આગેવાનો

પ્રભાસપાટણઃ સોમનાથ મહાદેવના દર્શનાર્થે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આવતા રાજપુત સમાજના અગ્રણીઓએ બુકે અર્પણ કરીને પદમાવતિ ફિલ્મ ગુજરાતમાં રીલીર્જ ન થવા દેવા પર બેન ફરમાવેલ હોય રાજપૂત સમાજ વતી તેઓનો આભાર માનવામાં આવ્યો હતો આ તકે રાજપુત સમાજના પ્રતિનિધિઓમાં સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, હમીરજી સ્મારક ઓફીસર ઉમેદસિંહ જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ અહેવાલઃ દેવાભાઇ રાઠોડ-પ્રભાસ પાટણ)

(11:34 am IST)