Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

ભાવનગર-મહુવા-સોમનાથ માર્ગ વિસ્તૃતિકરણ

ઇશ્વરિયાઃ ભાવનગર-મહુવા-સોમનાથ માર્ગ પર વાહનોની અવરજવર વધતી રહી છે. જેથી કેન્દ્ર સરકાર દ્વારા આ માર્ગનું વિસ્તૃતિકરણ થઇ રહ્યુ છે. રાજયમાર્ગ હવે રાષ્ટ્રીય માર્ગ બન્યો છે. વચ્ચેના ગામો પાસે બાજુ માર્ગો બનાવાઇ રહ્યા છે. નાળા અને જરૂરી બાંધકામ પૂર બહારમાં થઇ રહ્યા છે. (તસ્વીરઃ મુકેશ પંડિત-ઇશ્વરિયા)

(11:31 am IST)