Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો એકપણ કેસ નહીં :વધુ 1 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો કહેર ઘટ્યો છે, આજે એકપણ નવો કેસ નોંધાયો નથી જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 1 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે, અત્યાર સુધીમાં કુલ 3.19.692 સેમ્પલ લેવાયા છે

(8:08 pm IST)