Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

જામકંડોરણા શ્રી ખોડીયાર માતાજીના દર્શને જયેશભાઇ રાદડિયા-પરિવારજનો

ધોરાજી : જામકંડોરણા મુકામે સમસ્ત રાદડિયા પરિવારના કુળદેવી આઇશ્રી ખોડીયાર માતાજીના મંદિરે નિવેદનના પ્રસાદીના કાર્યક્રમમાં માતાજીની આરતી કરીને દર્શનનો અનેરો લ્હાવો લેતા યુવા મંત્રી જયેશભાઇ રાદડિયા તેમજ સમસ્ત રાદડિયા પરિવારે દિવ્ય લાભ લીધો હતો અને રાદડિયા પરિવારના સભ્યોને દિપાવલી નૂતન વર્ષાભિનંદનની સાથેની શુભેચ્છા રાજયના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાએ આપી હતી. (તસ્વીર-અહેવાલ : કિશોર રાઠોડ-ધોરાજી)

(12:19 pm IST)