Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

મોરબીના ઉમા ટાઉનશીપ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ.

મોરબી :આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત ઉમા ટાઉનશીપ ખાતે તિરંગા યાત્રા યોજવામાં આવી હતી જે તિરંગા યાત્રામાં ઉમા ટાઉનશીપના રહીશો મોટી સંખ્યામાં જોડાયા હતા તેમજ પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ જોડાયા હતા તિરંગા યાત્રા યોજી હર ઘર તિરંગા અભિયાનને ઉમા ટાઉનશીપના રહીશોએ આગળ ધપાવ્યું છે.

(10:58 pm IST)