Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

ભાવનગર શહેર ખાતે સ્વાતંત્ર્ય પર્વની જીલ્લા કક્ષાની ઉજવણીની પુર્વ સંધ્યાએ “આઝાદીનો અમૃત મહોત્સવ”કાર્યક્રમ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમમા યુવા મંત્રી જયેશભાઇ રાદડીયા ઉપસ્થિત

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ભાવનગર શહેર ખાતે સ્વાતંત્ર્ય પર્વની જીલ્લા કક્ષાની ઉજવણીની પુર્વ સંધ્યાએ “આઝાદીનો અમૃત મહોત્સવ”કાર્યક્રમ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમમા  યુવા મંત્રી જયેશભાઇ રાદડીયા એ 15 ઓગસ્ટ રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે પોતે વક્તવ્ય આપ્યું હતું આ સાથે ભાવનગર જિલ્લાના સરકારી પ્રશાસનના હોદ્દેદારો તેમજ ભાવનગરના વિશિષ્ટ સન્માનિત લોકો ઉપસ્થિત રહ્યા હતા

(10:03 pm IST)