Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

વાંકાનેરમાં અમરનાથ દર્શન

વાંકાનેર : મહાશિવરાત્રી પર્વ નિમિતે બ્રહ્માકુમારી દ્વારા અમરનાથ દર્શનનું આયોજન 'જ્ઞાનગંગા ભવન' અરૂણોદય સોસાયટી-૮/એ નેશનલ હાઇવે વાંકાનેર ખાતે આયોજીત મહાશિવરાત્રી મહોત્સવમાં જીતુભાઇ સોમાણી, દિનુભાઇ વ્યાસ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : ભાટી એન., વાંકાનેર)

(9:41 am IST)