Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

જુનાગઢનાં મહંત પૂ. ગણપતગીરીબાપુ બ્રહ્મલીન

જુનાગઢ :.. જુનાગઢ ગિરનાર શકિતપીઠ અંબાજી મંદિર અને દતશિખર અને નીલકંઠ મહાદેવ મંદિરના મહંત શ્રી પુજય ગણપતગીરીબાપુ ગુરૂ શ્રી પ્રભાતગીરીબાપુ આજરોજ દેવલોક પામ્‍યા  છે અને તેમની પાલખી યાત્રા આજે બપોરે બે વાગે નીલકંઠ મહાદેવ મંદિરથી નીકળશે તેમ પૂજય મોટા પીર બાવા તનસુખગીરીબાપુની યાદીમાં જણાવાયું છે.

(11:51 am IST)