Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

જુનાગઢમાં સાંજે પુ.શેરનાથબાપુના આશ્રમે પુ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની મીડીયા સાથે શુભેચ્છા મુલાકાત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૩ : જુનાગઢ ગુરૂ ગોરખનાથ આશ્રમ ખાતે તા.૧૩ને બુધવાર આજરોજ સાંજે પ.૩૦ થી૬.૩૦ સુધી પુ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝા પત્રકારોને શુભેચ્છા મુલાકાત આપશે.

પુ.શેરનાથબાપુ અને પુ. મુકતાનંદબાપુની ઉપસ્થિતિમાં પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડીયાના પ્રતિનિધી સાથે સંવાદ કરશે તો સૌને ઉપસ્થિત રહેવા પુ.શેરનાથબાપુએ ભાવભર્યુ નિમંત્રણ પાઠવ્યું છે.

(1:22 pm IST)